Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-6, Page-481) 16  Vivekananda Live

The Lord&is beyond all natural laws—is not under any rules and regulations, or just as Shri Ramakrishna used to say, He has the childs nature—and thats why we find some failing to get any response even after calling on Him for millions of births, while someone else whom we regard as a sinful or penitent man or a disbeliever, would have Illumination in a flash! (Complete Works of Swami Vivekananda, Vol. 6, Pg. 481)

&भगवान्‌ प्रकृति के सब निसर्ग नियमों के परे हैं अर्थात्‌ किसी नियम के वश में नहीं हैं। श्री गुरुदेव जैसा कहा करते थे, “उनका स्वभाव बच्चों के समान है।” इस कारण यह देखने में आता है कि किसी किसी ने करोड़ों जन्मों से उन्हें पुकारा, किन्तु उनसे कोई उत्तर न पा सका। फिर जिसको हम पापी, तापी और नास्तिक समझते हैं, उसमें एकाएक चैतन्य का प्रकाश हो गया।

&ઈશ્વર પોતે તો સર્વ પ્રકારના પ્રાકૃતિક નિયમોથી પર છે; તે કોઈ નિયમોના બંધનમાં નથી. અથવા શ્રીરામકૃષ્ણ જેમ કહેતા કે ઈશ્વરનો સ્વભાવ બાળક જેવો જ છે. તેથી જ આપણે જોઈએ છીએ કે લાખો જન્મો સુધી કેટલાક તેને પોકારતા હોય છે પણ કંઈ ઉત્તર મળતો નથી; જ્યારે જેને આપણે પાપી, અધમ કે નાસ્તિક માનતા હોઈએ તેવા કોઈકને ક્ષણમાત્રમાં એનો સાક્ષાત્કાર થાય છે! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૪૦૯)

&ভগবান্ প্রকৃতির সকল নিয়মের (natural law) বাইরে, কোন নিয়ম-নীতির বশীভূত নন—� াকুর যেমন বলতেন, ‘তাঁর বালকের স্বভাব’; সেজন্য দেখা যায়—কেউ কোটি জন্ম ডেকে ডেকেও তাঁর সাড়া পায় না; আবার যাকে আমরা পাপী তাপী নাস্তিক বলি, তার ভেতরে সহসা চিৎপ্রকাশ হয়ে যায়&