Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-1, Page-12) 19  Vivekananda Live

The Vedas teach that the soul is divine, only held in the bondage of matter; perfection will be reached when this bond will burst, and the word they use for it is therefore, Mukti—freedom, freedom from the bonds of imperfection, freedom from death and misery. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 12)

वेद कहते हैं कि आत्मा दिव्यस्वरूप है, वह केवल पंचभूतों के बन्धनों में बँध गयी है और उन बन्धनों के टूटने पर वह अपने पूर्णत्व को प्राप्त कर लेगी। इस अवस्था का नाम मुक्ति है, जिसका अर्थ है स्वाधीनता—अपूर्णता के बन्धनों से छूटकारा, जन्म-मृत्यु से छुटकारा। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 14)

વેદો શીખવે છે કે આત્મા એ ઈશ્વરી અંશ છે; માત્ર ભૌતિક પદાર્થના બંધનમાં એ બંધાયેલો છે. જ્યારે આ બંધન છૂટશે ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થશે. આ બંધન છૂટવાની ક્રિયાને વેદો ‘મુક્તિ’ શબ્દથી વર્ણવે છે—અપૂર્ણતાના બંધનમાંથી છૂટવું, દુઃખ અને મૃત્યુમાંથી છૂટવું એટલે મુક્તિ! (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 13)

বেদ শিক্ষা দেনঃ আত্মা ব্রহ্মস্বরূপ, কেবল জড় পঞ্চভূতে বদ্ধ হইয়া আছেন; এই বন্ধনের শৃঙ্খল চূর্ণ হইলেই আত্মা পূর্ণত্ব উপলব্ধি করেন। অতএব এই পরিত্রাণের অবস্থা বুঝাইবার জন্য ঋষিদের ব্যবহৃত শব্দ মুক্তি! মুক্তি, মুক্তি—অপূর্ণতা হইতে মুক্তি—মৃত্যু ও দূঃখ হইতে মুক্তি। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 17)

ప్రకృతిబద్ధుడైవున్న జీవుడు బ్రహ్మస్వరూపుడని వేదాలు బోధిస్తాయి. ఈ బంధం విచ్ఛిన్నమైన వెంటనే పరిపూర్ణత లభిస్తుంది. కాబట్టి ఈ బంధ విచ్ఛేదనానికి వేదాలు ముక్తి అనే పదాన్ని వాడుతున్నాయి. ముక్తి అంటే  అపరిపూర్ణత, దుఃఖం, మరణం అనే బంధాలనుండి స్వతంత్రులం కావడమే. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 49)