Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-1, Page-172) 04  Vivekananda Live

&. [कोई कोई लोग] दूसरों पर इस सम्मोहन-शक्ति का प्रयोग करके, बिना जाने, लाखों नर-नारियों को एक प्रकार से विकृत जड़ावस्थापन्न॒ कर डालते हैं, जिसके परिणामस्वरूप उन सम्मोहित व्यक्तियों की आत्मा का अस्तित्व तक मानो लुप्त हो जाता है । इसलिए जो कोई व्यक्ति तुमसे अन्धविश्वास करने को कहता है, अथवा अपनी श्रेष्� तर इच्छा-शक्ति के बल से लोगों को वशीभूत करके अपना अनुसरण करने के लिए बाध्य करता है, वह मनुष्य-जाति का भारी अनिष्ट करता है  भले ही वह इसे इच्छापूर्वक न करता हो।

& [કેટલાક લોકો] અજાણપણે જે સૂચનો આજુબાજુ ફેલાવી મૂકે છે તે સૂચનો લાખો નરનારીઓનાં મનની અંદર જે વિકૃત, નિષ્ક્રિય અને અચેતન જેવી સ્થિતિ પેદા કરી મૂકે છે, તેનાથી તેઓ લગભગ જડ બની જાય છે અને આખરે વિનાશને નોતરે છે. તેથી, જે કોઈ માણસ બીજાને અંધશ્રદ્ધાથી માનવાનું કહે છે અથવા તો પોતાની પ્રબળ ઇચ્છાશક્તિની આકર્ષક શક્તિ વડે લોકોને પોતાની પાછળ ખેંચે છે, તે પોતાનો હેતુ ન હોય તો પણ માનવજાતિને નુકસાન પહોંચાડે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૮૮)