Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-3, Page-299) 52  Vivekananda Live

&before my mind rises one of the marvellous verses of the Rig-Veda Samhita which says, “Be thou all of one mind, be thou all of one thought, for in the days of yore, the gods being of one mind were enabled to receive oblations.” That the gods can be worshipped by men is because they are of one mind. Being of one mind is the secret of society. (Complete Works of Swami Vivekananda, Vol. 3, Pg. 299)

अथर्ववेद संहिता की एक विलक्षण ऋचा याद आ गयी, जिसमें कहा गया है, तुम सब लोग एक मन हो जाओ, सब लोग एक ही विचार के बन जाओ, क्योंकि प्राचीन काल में एक मन होने के कारण ही देवताओं ने बलि पायी है।’ देवता मनुष्य द्वारा इसीलिए पूजे गये कि वे एकचित्त थे, एक मन हो जाना ही समाज ग� न का रहस्य है।

અત્યારે મને ઋગ્વેદ સંહિતાની એક અદ્ભુત ઋચા સાંભરી આવે છે & ‘તમારા સર્વેનાં મન એક થાઓ, સર્વેના વિચાર એક થાઓ, કેમ કે પુરાતન કાળમાં દેવતાઓનાં મન એક હોવાથી જ તેઓ આહુતિ લેવાને સમર્થ થયા હતા. મનુષ્યો દેવતાઓનું પૂજન કરે છે એનું ખરું કારણ એ છે કે દેવતાઓનાં મન એક છે. એકચિત્ત, એક મનવાળા થવું એ સમાજની સફળતાનું રહસ્ય છે&

&আমার মনে অথর্ববেদ সংহিতার সেই অপূর্ব শ্লোক প্রতিভাত হইতেছেঃ ‘সংগচ্ছধ্বং সংবদধ্বং সং বো মনাংসি জানতাম্ । দেবা ভাগং যথা পূর্বে সঞ্জানানা উপাসতে।’ —তোমরা সকলে এক-অন্তঃকরণবিশিষ্ট হও, কারণ পূর্বকালে দেবগণ একমনা হইয়াই তাঁহাদের যজ্ঞভাগ লাভ করিতে সমর্থ হইয়াছিলেন। দেবগণ একচিত্ত বলিয়াই মানবের উপাসনার যোগ্য হইয়াছেন। একচিত্ত হওয়াই সমাজ-গ� নের রহস্য।

&అధర్వవేద సంహితలోని శ్లోకాలలో ఒకటి నా స్ఫురణకు వస్తోంది. దాని భావమిది: “మీరంతా ఒక్క మనస్సు కలిగివుండండి; మీరంతా సంకల్పం కల్గివుండండి. ఎందుకంటే, ప్రాచీన కాలంలో దేవతలు ఏకమన స్కులై హవిస్సులను పొందగల్గారు. దేవతలు ఏకమనస్కులు కావడంవల్లనే మానవులచేత పూజింపబడుతున్నారు.” ఏకమనస్కతే సంఘానికి కీలకం.