HindiGujarati
HomeAll Quotes
Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-7, Page-10) 21  Vivekananda Live

The presence of those who love God makes a place holy, such is the glory of the children of the Lord. They are He; and when they speak, their words are scriptures. The place where they have been becomes filled with their vibrations, and those going there feel them and have a tendency to become holy also. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 10)

ઈશ્વરના પ્રેમીઓ જયાં રહે છે તે સ્થાન પવિત્ર થઈ જાય છે, ‘ઈશ્વરનાં સંતાનોનો એવો મહિમા છે.’ તેઓ ઈશ્વર સ્વરૂપ જ છે; જ્યારે તેઓ બોલે છે, ત્યારે તેમના શબ્દો શાસ્ત્રો બને છે; તેઓ જ્યાં રહેતા હોય તે સ્થળ તેમનાં શક્તિ-સ્પંદનોથી પરિપૂર્ણ થઈ જાય છે; જેઓ એ સ્થળે જાય છે તેઓ પણ તેનો અનુભવ કરે છે અને તેઓમાં પવિત્ર બનવાની પ્રવૃત્તિ જાગ્રત થઈ જાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૨)

ये भक्त, ये महापुरुष जहाँ रहते हैं, वह स्थान पवित्र हो जाता है, प्रभु की सन्तानों का ऐसा ही माहात्म्य है । वे स्वयं प्रभु हैं, वे जो कहते हैं वही शास्त्र हो जाता है। ऐसा है उनका माहात्म्य ! वे जिस स्थान पर निवास करते हैं, वह उनके देहनि:सृत पवित्र शक्ति  स्पन्दन से परिपूर्ण हो जाता है; जो कोई उस स्थान पर जाता है, वही उस स्पन्दन का अनुभव करता है और इसी कारण उसके भीतर भी पवित्र बनने की प्रवृत्ति जग उ� ती है।