HomeAll Quotes
Swami Vivekananda Quote - Complete Works of Swami Vivekananda (Vol-7, Page-8) 14  Vivekananda Live

Prophets preach, but the Incarnations like Jesus, Buddha, Ramakrishna, can give religion; one glance, one touch is enough. That is the power of the Holy Ghost, the laying on of hands; the power was actually transmitted to the disciples by the Master—the chain of Guru-power. That, the real baptism, has been handed down for untold ages. (Complete Works of Swami Vivekananda, v. 7 pg. 08)

પયગમ્બરો ઉપદેશ આપે છે પણ ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ જેવા અવતારો આધ્યાત્મિકતા આપી શકે છે તેમની એક જ કૃપાદૃષ્ટિ, એક જ સ્પર્શ બસ છે. ‘માથે હાથ મૂકવો’ એ શક્તિ પરમાત્માની છે. એ શક્તિની—ગુરુશક્તિની પરંપરા ગુરુએ શિષ્યોમાં ખરેખર સંચારિત કરી હતી—એ સાચી દીક્ષા અનંત યુગોથી પરંપરા દ્વારા આપવામાં આવી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૦-૫૧)

पैग़म्बर धर्म का प्रचार करते हैं, किन्तु ईसा, बुद्ध, रामकृष्ण आदि के समान अवतार  पुरुष ही धर्म प्रदान करते हैं । उनका एक स्पर्श मात्र, एक दृक्पात मात्र पर्याप्त होता है। ईसाई धर्म में इसीको पवित्रात्मा (Holy Ghost) की शक्ति कहते हैं  इसी कार्य को लक्ष्य करके हस्तस्पर्श (The laying on of hands) की कथा बाइबिल में कही गयी है । प्रभु ईसा ने अपने शिष्यों के भीतर सचमुच शक्ति संचार किया था । इसीको गुरुपरंपरागत शक्ति कहते हैं । यही यथार्थ बप्तिस्मा (Baptism-दीक्षा) है और अनादि काल से चली आ रही है।